कच्छ जिला (गुजरात)

Term Path Alias

/regions/kachchh-district

જળ સહયોગ-૨
Posted on 05 Nov, 2013 10:04 AM વર્ષ ૨૦૧૩ના વિશ્વ જળ દિવસના અનુસંધાનમાં આ વર્ષને જળ સહયોગની થીમ સાથે જોડવામાં આવેલું છે. જળ સહયોગ એટલે પ્રવર્તમાન સમયમાં પાણીની વિવિધ જરૂરિયાત, તેની પ્રાથમિકતા, વિવિધ વપરાશકર્તાઓ અને વિવિધ ક્ષેત્રો વચ્ચે એક મજબૂત સંતુલન બનાવી રાખવું. આ સંતુલન બનાવી રાખવા માટે કેવા નિર્ણયો લેવા પડે એ અંગેની વાત આજે કરીશું.
સપાટીય જળસ્રોત દ્વારા અનુશ્રવણ થતાં ભૂગર્ભજળની માલિકી કોની???
Posted on 10 Oct, 2013 08:28 AM વિક્રમ સવંત ૨૦૬૯નો વિદાય લઇ રહ્યુ છે ત્યારે સંપૂર્ણ થઇ રહેલા વર્ષને ઝડપથી 'રિવાઇન્ડ' કરીએ તો આખા વર્ષ દરમિયાન કચ્છપ્રદેશમાં પડેલો વરસાદ મસ્તિકમાં અંકિત થયેલો છે. વરસાદને અનુલક્ષીને વાત કરીએ તો હવે કચ્છપ્રદેશમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી સારો વરસાદ પડી રહ્યો છે. સારા વરસાદને કારણે સપાટીય સ્રોતોમાં પણ ઘણું વરસાદી પાણી સંગ્રહ થયેલું છે.
હમીરસરના આવકક્ષેત્રની સાથે જાવકક્ષેત્રની પણ જાળવણી કરવી જરૂરી છે
Posted on 10 Oct, 2013 08:05 AM વિશ્વમાં માનવશરીર જેવું ચોક્કસ યંત્ર બીજું એકેય નથી. માનવશરીરની રચના કુદરતે દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને ગણતરીપૂર્વક કરેલી છે. માનવશરીરને ચલાવવા માટે ઊજા
રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ
Posted on 05 Oct, 2013 07:14 PM રામસર સંમેલન પાણી ધરાવતી ભીની જમીનના સંરક્ષણ અંગેનો વિશ્વસ્તરીય પ્રયાસ છે. ભવિષ્યમાં ઝરણા, પાણીના વહેણ અને તળાવ જેવા 'વેટલેન્ડ'ના રક્ષણ માટે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય રાજસ્થાન સરકાર તેમજ ઇન્ટરનેશનલ એન્વાયરન્મેન્ટ કમીટી જાપાનના સયુંકત પ્રયાસોથી 'રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ' ની રચના કરવામાં આવી છે.
રાયપેરિયન એકટ (૨)
Posted on 01 Oct, 2013 08:19 PM ઇન્ડસ વોટર ટ્રિટી' કરાર પ્રમાણે ભારતે સતલજ નદી ઉપર ભાખરા-નાંગલ ડેમ બનાવ્યો અને કરારની શરતોનું ગંભીરતાપૂર્વક પાલન કર્યુ, આમછતાં પણ પાકિસ્તાન ફરિયાદ કરી રહ્યું છે કે, ભારત તેની નદીઓનું પાણી પાકિસ્તાન તરફ આવતાં રોકી રહ્યું છે. પાકિસ્તાન એવા પણ બણગા ફૂંકે છે કે, જો ભાખરા-નાંગલ ડેમનું પાણી કોઇપણ કારણોસર છોડવામાં આવે તો પણ પાકિસ્તાનમાં પૂર આવે તેવી શકયતા છે.
રાયપેરિયન એકટ (૧)
Posted on 01 Oct, 2013 08:14 PM [img_assist|nid=46108|title=MAP|desc=|link=none|align=left|width=519|height=496]કુદરતી રીતે નદીઓને કોઇ સીમાઓ હોતી નથી. નદી પોતાના ઉદ્ગમ સ્થાનેથી ઉત્પન્ન થઇને કુદરતી રીતે પોતાનો માર્ગ શોધી આગળ વધતી હોય છે અને છેલ્લે રણમાં અથવા તો સમુદ્રમાં વિલિન થતી હોય છે. જે વિસ્તારમાંથી કે જે દેશોમાંથી નદીનું વહેણ પસાર થાય છે તેના ઉપર જે-તે વિસ્તાર કે દેશનો હક્ક બને છે.
ગુજરાત રાજયની જળ સંપત્તિ (૩)
Posted on 27 Sep, 2013 08:45 AM ભારતમાં આશરે ૭.૨ લાખ હેકટર વિસ્તારમાં તળાવો આવેલા છે. આ તળાવો છીછરા અને વિસ્તારના દ્રષ્ટિકોણથી એકદમ નાના છે. આ કારણોસર આવા તળાવોમાં ઓછી માત્રામાં વરસાદી પાણી સંગ્રહ થાય છે. આવા તળાવોના આવકક્ષેત્ર તેમજ તળાવના ભૂસ્તરનો અભ્યાસ કરીને તેને ઊંડા બનાવવાની કામગીરી હાથ ધરવી જોઇએ.
ગુજરાત રાજયની જળ સંપત્તિ (૨)
Posted on 27 Sep, 2013 08:41 AM ગુજરાત રાજયની ભૂર્ગભ અને સપાટીય જળ સંપત્તિ અપૂરતી અને મર્યાદિત હોવાને કારણે સંકલિત આયોજન દ્વારા રાજયના જળસંશાધનોનો વિકાસ કરવો જરૂરી છે. રાજયના કેટલાક ભાગોમાં વધુ પ્રમાણમાં ખેંચાતી ભૂર્ગભજળ સંપત્તિ સામે પાણીનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અને કાર્યક્ષમ ઉપયોગ માટે કડક પગલાઓ લઇ વિનીમય અને નિયંત્રણ કરવું જરૂરી છે.
ગુજરાત રાજયની જળ સંપત્તિ (૧)
Posted on 24 Sep, 2013 08:22 AM જીવસૃષ્ટિ માટે પાણી અનિવાર્ય કુદરતી સ્રોત છે. પાણી વગર જીવન અશકય છે એ હવે સર્વ સામાન્ય વાત છે. પાણી વગર જીવન કઠિન છે. આથી જ કુદરતે વસુંધરા ઉપર અનેક સ્થળે, અનેક રીતે કુદરતી જળસ્રોતોની રચના કરી છે. કુદરતી જળસ્રોતો ગુજરાત રાજયમાં અન્ય રાજયોની સરખામણીમાં ઓછા છે અને કચ્છ જેવા જિલ્લામાં તો નહિવત કહી શકાય એટલા કુદરતી જળસ્રોતો છે.
જળ સહયોગ : પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે
Posted on 11 Sep, 2013 07:41 PM માનવજીવનની મૂળભૂત જરૂરિયાતો, પર્યાવરણ અને દેશનો સામાજિક-આર્થિક વિકાસનો આધાર પાણી છે. પાણીનું સુનિયોજીત વ્યવસ્થાપન તેની કેટલીક અનન્ય લાક્ષણિકતાઓને કારણે પડકારરૂપ છે. ઝડપથી થઇ રહેલું શહેરીકરણ, પ્રદૂષણ અને કલાઇમેટ ચેઇન્જ જેવા પરીબળોને કારણે પાણીના સ્રોતો ભયસ્થાનના સ્તર ઉપર આવી ગયા છે. વધી રહેલા વસતિ વધારાને કારણે ઘરેલું વપરાશ, ખાદ્ય ઉત્પાદન અને ઓદ્યોગિક ક્ષેત્રે પાણીનો ઉપયોગ વધી રહ્યો છે.
×