વિનીત કુંભારાણા

વિનીત કુંભારાણા
પાણી બાબતે સ્વાવલંબન મેળવવા માટે બાળકોને માતા-પિતાની ભૂમિકામાં લાવવા જરૂરી છે...!!!
Posted on 05 Nov, 2013 10:48 AM
એક દિવસનું આયોજન કરવું હોય તો ધનની બચત કરવી, મહિનાનું આયોજન કરવું હોય તો ધાનનો સંગ્રહ કરવો જોઇએ, વર્ષનું આયોજન કરવું હોય તો વૃક્ષારોપણ કરવું જોઇએ અને સદીઓનું આયોજન કરવું હોય તો પાણીનું આયોજન કરવું જોઇએ.' શિવનગર પ્રાથમીક શાળા નંબર ૨૪માં આજે જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ દ્વારા આયોજિત 'જલ પેડી' કાર્યક્રમ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહની કામગીરી સમજવા આવેલા વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ સામે ઉપરોકત વાતની રજ
નગર આયોજન અને સામાજિક વ્યવસ્થાપન-૨
Posted on 05 Nov, 2013 10:32 AM

રાજ્ય સરકારે રાજ્યમાં શહેરી વિકાસ માટે સાત નગર નિગમો, બાર શહેરી વિકાસ અધિકારીઓ, બે ક્ષેત્ર વિકાસ અધિકારીઓ અને નિર્દિષ્ટ ક્ષેત્ર વિકાસ અધિકારોના રૂપમાં ૧૫૯ નગર પાલિકાઓની રચના કરેલી છે. નગર યોજના અને મૂલ્યાંકન, નગર પાલિકાઓના નિર્દેશક વિભાગ, ગુજરાત નગર વિત્તબોર્ડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાતના શહેરી વિકાસ સત્તા મંડળ વગેરે શહેરી આવાસ વિભાગને આધિન કામ કરે છે.

નગર આયોજન અને ભૂગર્ભજળ વ્યવસ્થાપન-૧
Posted on 05 Nov, 2013 10:24 AM
થોડાક સમય પહેલા શહેરી વિકાસ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં ગુજરાત રાજયના અમદાવાદ શહેરમાં આવેલી સેપ્ટ યુનિવર્સિટિમાં નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જળ સહયોગ-૩
Posted on 05 Nov, 2013 10:17 AM
કહેવાય છે માણસ ભોજન વગર લાંબા સમય સુધી જીવી શકે છે પરંતુ પાણી વગર બે થી ત્રણ દિવસ જીવવું મુશ્કેલ છે. આપણા શરીરમાં પણ અધિકાંશ ભાગ પાણી છે. જે જીવન માટે પાણી કેટલુ મહત્વનું છે તેની સાબિતી આપે છે. આમ છતાં આટલા મહત્વપૂર્ણ પાણી પ્રત્યે આપણો દ્રષ્ટિકોણ ખૂબ જ સાધારણ અને બિન જવાબદારી ભર્યો હોય છે.
જળ સહયોગ-૨
Posted on 05 Nov, 2013 10:04 AM
વર્ષ ૨૦૧૩ના વિશ્વ જળ દિવસના અનુસંધાનમાં આ વર્ષને જળ સહયોગની થીમ સાથે જોડવામાં આવેલું છે. જળ સહયોગ એટલે પ્રવર્તમાન સમયમાં પાણીની વિવિધ જરૂરિયાત, તેની પ્રાથમિકતા, વિવિધ વપરાશકર્તાઓ અને વિવિધ ક્ષેત્રો વચ્ચે એક મજબૂત સંતુલન બનાવી રાખવું. આ સંતુલન બનાવી રાખવા માટે કેવા નિર્ણયો લેવા પડે એ અંગેની વાત આજે કરીશું.
સપાટીય જળસ્રોત દ્વારા અનુશ્રવણ થતાં ભૂગર્ભજળની માલિકી કોની???
Posted on 10 Oct, 2013 08:28 AM
વિક્રમ સવંત ૨૦૬૯નો વિદાય લઇ રહ્યુ છે ત્યારે સંપૂર્ણ થઇ રહેલા વર્ષને ઝડપથી 'રિવાઇન્ડ' કરીએ તો આખા વર્ષ દરમિયાન કચ્છપ્રદેશમાં પડેલો વરસાદ મસ્તિકમાં અંકિત થયેલો છે. વરસાદને અનુલક્ષીને વાત કરીએ તો હવે કચ્છપ્રદેશમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી સારો વરસાદ પડી રહ્યો છે. સારા વરસાદને કારણે સપાટીય સ્રોતોમાં પણ ઘણું વરસાદી પાણી સંગ્રહ થયેલું છે.
હમીરસરના આવકક્ષેત્રની સાથે જાવકક્ષેત્રની પણ જાળવણી કરવી જરૂરી છે
Posted on 10 Oct, 2013 08:05 AM
વિશ્વમાં માનવશરીર જેવું ચોક્કસ યંત્ર બીજું એકેય નથી. માનવશરીરની રચના કુદરતે દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને ગણતરીપૂર્વક કરેલી છે. માનવશરીરને ચલાવવા માટે ઊજા
રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ
Posted on 05 Oct, 2013 07:14 PM
રામસર સંમેલન પાણી ધરાવતી ભીની જમીનના સંરક્ષણ અંગેનો વિશ્વસ્તરીય પ્રયાસ છે. ભવિષ્યમાં ઝરણા, પાણીના વહેણ અને તળાવ જેવા 'વેટલેન્ડ'ના રક્ષણ માટે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય રાજસ્થાન સરકાર તેમજ ઇન્ટરનેશનલ એન્વાયરન્મેન્ટ કમીટી જાપાનના સયુંકત પ્રયાસોથી 'રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ' ની રચના કરવામાં આવી છે.
રાયપેરિયન એકટ (૨)
Posted on 01 Oct, 2013 08:19 PM
ઇન્ડસ વોટર ટ્રિટી' કરાર પ્રમાણે ભારતે સતલજ નદી ઉપર ભાખરા-નાંગલ ડેમ બનાવ્યો અને કરારની શરતોનું ગંભીરતાપૂર્વક પાલન કર્યુ, આમછતાં પણ પાકિસ્તાન ફરિયાદ કરી રહ્યું છે કે, ભારત તેની નદીઓનું પાણી પાકિસ્તાન તરફ આવતાં રોકી રહ્યું છે. પાકિસ્તાન એવા પણ બણગા ફૂંકે છે કે, જો ભાખરા-નાંગલ ડેમનું પાણી કોઇપણ કારણોસર છોડવામાં આવે તો પણ પાકિસ્તાનમાં પૂર આવે તેવી શકયતા છે.
રાયપેરિયન એકટ (૧)
Posted on 01 Oct, 2013 08:14 PM
[img_assist|nid=46108|title=MAP|desc=|link=none|align=left|width=519|height=496]કુદરતી રીતે નદીઓને કોઇ સીમાઓ હોતી નથી. નદી પોતાના ઉદ્ગમ સ્થાનેથી ઉત્પન્ન થઇને કુદરતી રીતે પોતાનો માર્ગ શોધી આગળ વધતી હોય છે અને છેલ્લે રણમાં અથવા તો સમુદ્રમાં વિલિન થતી હોય છે. જે વિસ્તારમાંથી કે જે દેશોમાંથી નદીનું વહેણ પસાર થાય છે તેના ઉપર જે-તે વિસ્તાર કે દેશનો હક્ક બને છે.
×