વિનીત કુંભારાણા
વિનીત કુંભારાણા
શહેરમાં સ્થાનિક વિવિધ સમિતિઓનું સંકલન થવું જરૂરી છે
Posted on 11 Nov, 2014 07:31 PM અત્યં સ્તરના અભિગમ જેવા કે, જાહેર સુનવણી, ચર્ચાઓ, નેટવર્કિંગ અને ઓજલ પેડી-૨૦૧૪ (૧)
Posted on 11 Jul, 2014 06:58 AMજેઠ સુદ એકાદશી નર્જિળા એકાદશી તરીકે ઓળખાય છે. આપણા પ્રાચીન મહાકાવ્ય મહાભારત અનુસાર દ્રૌપદી સહિત પાંડવો એકાદશીનું વ્રત કરતા હતા પરંતુ ભીમ માટે આ વ્રત કરવાનું દુષ્કર હતું. ભીમ આ વ્રત કરે એ માટે ભગવાન વેદવ્યાસજીએ ભીમને કહ્યું કે, જેઠ સુદ એકાદશી નિર્જળ રહીને કરવાથી આ નિર્જળા એકાદશીના પ્રભાવથી આખા વર્ષની એકાદશીનું ફળ પ્રાપ્ત થશે. વેદવ્યાસજીના કહેવાથી ભીમે જેઠ સુદ એકાદશી નિર્જળ રહીને કરી.ગ્લોબલ વોર્મિંગ : હવે ચિંતા નહી પણ ચિંતન...-૧
Posted on 14 Feb, 2014 07:02 AMઅફાટ અનંત બ્રહ્માંડમાં ફકત અને ફકત વસુંધરા ઉપર જ જીવન શકય છે. બ્રમાંડમાં વસુંધરા સિવાય બીજે કયાંય પણ જીવન શકય નથી. જેમ એક નો એક દિકરો કે દિકરીની આપણે લાડ-કોડથી સંભાળ રાખીએ એવી રીતે આપણે આપણી એક ની એક વસુંધરાની સંભાળ રાખવાનું ચૂકી ગયા છીએ. ભૂતકાળની ભવ્ય ભૂલોના વિસંગત પરિણામો આજે આપણે ભોગવી રહ્યા છીએ અને આવતીકાલની પેઢી પણ માઠા પરિણામો ભોગવવાની છે, જે એક સનાતન સત્ય છે.આપણું વિશ્વ અને પાણી
Posted on 05 Nov, 2013 11:40 AMવિશ્વમાં પાણીની સમસ્યા અંગે આપણે વારંવાર સાંભળતા હોઇએ છીએ. ભવિષ્યમાં વિશ્વ પાણીની અછતથી પીડાતું હશે એવું આપણે સમાચારપત્રોમાં વાંચીએ છીએ પણ આવા સમાચારોની ગંભીરતાને આપણે સમજતાં નથી. આ વાત જયારે યુનાઇટેડ નેશન્સ(યુ. એન.) કહી ત્યારે વાતને ગંભીરતાથી લેવાનું વિશ્વના દેશોએ શરૂ કર્યુ છે.