વિનીત કુંભારાણા

વિનીત કુંભારાણા
શહેરમાં સ્થાનિક વિવિધ સમિતિઓનું સંકલન થવું જરૂરી છે
Posted on 11 Nov, 2014 07:31 PM
અત્યં સ્તરના અભિગમ જેવા કે, જાહેર સુનવણી, ચર્ચાઓ, નેટવર્કિંગ અને ઓ
જલ પેડી-૨૦૧૪ (૧)
Posted on 11 Jul, 2014 06:58 AM
જેઠ સુદ એકાદશી નર્જિળા એકાદશી તરીકે ઓળખાય છે. આપણા પ્રાચીન મહાકાવ્ય મહાભારત અનુસાર દ્રૌપદી સહિત પાંડવો એકાદશીનું વ્રત કરતા હતા પરંતુ ભીમ માટે આ વ્રત કરવાનું દુષ્કર હતું. ભીમ આ વ્રત કરે એ માટે ભગવાન વેદવ્યાસજીએ ભીમને કહ્યું કે, જેઠ સુદ એકાદશી નિર્જળ રહીને કરવાથી આ નિર્જળા એકાદશીના પ્રભાવથી આખા વર્ષની એકાદશીનું ફળ પ્રાપ્ત થશે. વેદવ્યાસજીના કહેવાથી ભીમે જેઠ સુદ એકાદશી નિર્જળ રહીને કરી.
ગ્લોબલ વોર્મિંગ : હવે ચિંતા નહી પણ ચિંતન...-૧
Posted on 14 Feb, 2014 07:02 AM
અફાટ અનંત બ્રહ્માંડમાં ફકત અને ફકત વસુંધરા ઉપર જ જીવન શકય છે. બ્રમાંડમાં વસુંધરા સિવાય બીજે કયાંય પણ જીવન શકય નથી. જેમ એક નો એક દિકરો કે દિકરીની આપણે લાડ-કોડથી સંભાળ રાખીએ એવી રીતે આપણે આપણી એક ની એક વસુંધરાની સંભાળ રાખવાનું ચૂકી ગયા છીએ. ભૂતકાળની ભવ્ય ભૂલોના વિસંગત પરિણામો આજે આપણે ભોગવી રહ્યા છીએ અને આવતીકાલની પેઢી પણ માઠા પરિણામો ભોગવવાની છે, જે એક સનાતન સત્ય છે.
આપણું વિશ્વ અને પાણી
Posted on 05 Nov, 2013 11:40 AM

વિશ્વમાં પાણીની સમસ્યા અંગે આપણે વારંવાર સાંભળતા હોઇએ છીએ. ભવિષ્યમાં વિશ્વ પાણીની અછતથી પીડાતું હશે એવું આપણે સમાચારપત્રોમાં વાંચીએ છીએ પણ આવા સમાચારોની ગંભીરતાને આપણે સમજતાં નથી. આ વાત જયારે યુનાઇટેડ નેશન્સ(યુ. એન.) કહી ત્યારે વાતને ગંભીરતાથી લેવાનું વિશ્વના દેશોએ શરૂ કર્યુ છે.

જલ સંસ્કૃતિની જાળવણી અને સંરક્ષણ
Posted on 21 Dec, 2014 06:57 AM

બૃહત શિલ્પશાસ્ત્ર મુજબ પાણી માત્ર જ જીવસંસ્કૃતિના ઉદ્ભવ અને અસ્તિત્વ માટે જરૂરી હોતાં માનવીએ નદી, કૂવા, કૂઈ, વાવ, કુંડ, તળાવ જેવાં જળસંચયના સાધનો વિકસાવ્યા અને તેનો નાતો તેની જોડે રહ્યો. વાનરના પૂર્વજ આદિમાનવો દ્વારા વહેતી નદીના જળનો ઉપયોગ જ કરવામાં આવતો હતો.

ભારતવર્ષના ઇતિહાસમાં જોવા મળતી જળસંચયની પદ્ઘતિઓ
Posted on 26 Nov, 2014 08:30 PM
પાણી આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલ છે. વિશ્વની કોઇપણ સંસ્કૃતિ પાણીના સ્રોત પાસે જ વિકાસ પામી છે. મોટા શહેરોમાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે વરસાદી પાણીનો સંગ્રહ, ઝરણાઓના પાણીનો સંગ્રહ જેવી કામગીરીઓ ભૂતકાળમાં પણ કરવામાં આવી છે. રાજયોમાં પાણીના સંગ્રહ માટે તળાવો, સિંચાઇ માટેની કેનાલો વગેરે બનાવવામાં આવતાં હતા અને તેને સારી રીતે સંભાળીને રાખવામાં આવતા હતાં.
પૃથ્વીની જળ સંપત્તિ
Posted on 26 Nov, 2014 08:34 AM
પૃથ્વી ઉપર વિશાળ માત્રામાં જળસંપત્તિ આવેલી છે. આ જળસંપત્તિ ઉપર નજર કરીએ તો પીવાનું શુદ્ઘ પાણી ૩% જેટલું જ છે. બાકીના ૯૭% પાણીમાં ૩૦.૧% ભૂગર્ભજળ, બરફ અર્થાત ગ્લેશિયર, બરફરૂપી પાણીનો ભાગ ૬૮.૭% છે. ૨% તળાવ છે, તળાવ-સરોવરમાં ૮૭% પાણી રહેલું છે તેમજ ૨૨% પાણી અલગ-અલગ નાના નાના જૈવિક, દૈહિક, ભૌગોલીકરૂપે પર્યાવરણાં રહેલું છે.
ધાર્મિક પ્રતિક : જળ વ્યવસ્થાપનનો આધ્યાત્મિક ગુરૂ
Posted on 26 Nov, 2014 08:26 AM
વસુંધરા ઉપર વિશ્વની સંસ્કૃતિ વૈવિધ્યસભર છે. વૈવિધ્યસભર આ સંસ્કૃતિઓમાં આધ્યાત્મિકતાના દ્રષ્ટ્રિકોણથી ભારતીય સંસ્કૃતિ યુગોથી સર્વશ્રેષ્ઠ સાબિત થયેલી છે.
વડગામની પ્રાચીન વાવનો ઇતિહાસ
Posted on 21 Nov, 2014 07:53 AM
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં લાખા વણઝારાની વાવનું પુનરોત્થાનનું કાર્ય હાથ ધરવામાં આવેલું છે. વડગામમાં આવેલી આ પૌરાણિક વાવનું નિર્માણ લાખા વણઝારાએ કર્યુ હતું.
જયપુરનું માનસાગર તળાવ
Posted on 21 Nov, 2014 07:44 AM
જલમહેલ એટલે ભારતના રાજસ્થાન રાજયની રાજધાની જયપુર શહેરના માનસાગર તળાવની મધ્યમાં આવેલો મહારાજા જયસિંહ(બીજા)નો મહેલ! મહેલ તો સુંદર છે પણ આપણે પહેલા અહી વાત કરવી છે માનસાગર તળાવની.... દિલ્હી-જયપુર રાષ્ટ્રિય ધોરી માર્ગ ઉપર જયપુરની ઉત્તરે આમેર અને જયપુરની વચ્ચે આ તળાવ આવેલું છે.
MANSAGAR LAKE
×