વિનીત કુંભારાણા
વિનીત કુંભારાણા
ઉદયપુરમાં આવેલું ઢેબર(જયસમંદ) તળાવ
Posted on 21 Nov, 2014 07:32 AMરાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જયસમંદ તાલુકામાં આવેલું ઢેબર તળાવ ઇ.સ. ૧૬૮૫ માં મહારાણા જયસિંહ દ્વારા બંધાવવામાં આવેલું છે. આ તળાવ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું કૃત્રિમ તળાવ છે.પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ...
Posted on 20 Nov, 2014 07:24 AMએક વાત સ્વીકારવી રહી કે, કચ્છમાં પાણી માટે વરસાદ સિવાય બીજો એકેય વિકલ્પ નથી. આમ તો સમગ્ર જગતમાં પાણી માટેનો એક માત્ર સ્રોત વરસાદ જ છે પણ આપણા કચ્છમાં વરસાદને વધારે મહત્વ એટલા માટે આપવું જરૂરી છે કે, કચ્છમાં વરસાદ અન્ય વિસ્તારોની સરખામણીએ ઓછો અને અનિયમિત છે.વરસાદી પાણીનો સંગ્રહ
Posted on 20 Nov, 2014 07:15 AMપાણી બાબતે સ્વાવલંબન મેળવવાની પરંપરાગત પદ્ઘતિ
પાણી એ આપણને જીવન આપ્યું છે અને આજે આપણે જીવનનિર્વાહ માટે પાણી મેળવવા વલખાં મારી રહ્યા છીએ. અગાઉના સમયમાં શ્રેષ્ઠીઓ પાણીના પરબ બંધાવતા હતા જયારે આજે પાણી બાબતે કયારેક લોકો એકબીજા સાથે ઝઘડા પણ વહોરી લે છે.
હમીરસર તળાવની રકતવાહિની ઉમાસર તળાવ
Posted on 20 Nov, 2014 07:01 AMઆ રીતે ઉમાસર તળાવ સમિતી તેમના પીવાના પાણીના એકમાત્ર સ્રોત એવા આ ઉમાસર તળાવને બચાવવા, તેનું રક્
બીટી રીંગણ રીંગણ અને વેલ ઉપર પાકતા બટાટા
Posted on 09 Nov, 2014 08:05 AMમલ્ટિનેશનલ કંપની મોન્સેટોએ રીંગણના બિયારણમાં બાયો ટેકનોલોજિથી જમીનજન્ય જીવાણું બેસીલસ થુરિંજિએન્સિસ દાખલ કરીને બીટી રીંગણની નવી જાત બજારમાં મૂકી છે. જિનેટિકલી મોડીફાઇડ બિયારણમાં આ જમીનજન્ય જીવાણું રીંગણના છોડમાં ઝેર ઉત્પન્ન કરે છે જેને કારણે આખો છોડ ઝેરી બની જાય છે. રીંગણના છોડને નુકશાન કરતી ઇયળો આવા છોડના કોઇપણ અંગને ચૂસે એટલે તરત જ ઝેરની અસરને કારણે ઇયળ મરી જાય.
પ્લાસ્ટિક પારાયણ
Posted on 09 Nov, 2014 07:48 AMઆપણા ઘરમાં રહેલી પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ આપણા શરીરમાં ઝેર પ્રસરાવીને આરોગ્યને નુકશાન પહોચાડે છે એવું કોઇ કહે તો માનશો?!....નહીં....પણ આ એક સત્ય હકીકત છે. પ્લાસ્ટિકની નિર્જીવ ખુરશી, ફોમવાળી ગાદી, ટેલિવિઝન, કમ્પ્યુટર સીસ્ટમ, મ્યુઝીક સીસ્ટમ અને આપણી આસપાસ રહેલી દરેક પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.