વિનીત કુંભારાણા

વિનીત કુંભારાણા
ઉદયપુરમાં આવેલું ઢેબર(જયસમંદ) તળાવ
Posted on 21 Nov, 2014 07:32 AM
રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જયસમંદ તાલુકામાં આવેલું ઢેબર તળાવ ઇ.સ. ૧૬૮૫ માં મહારાણા જયસિંહ દ્વારા બંધાવવામાં આવેલું છે. આ તળાવ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું કૃત્રિમ તળાવ છે.
JAYSAMAND LAKE
પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ...
Posted on 20 Nov, 2014 07:24 AM
એક વાત સ્વીકારવી રહી કે, કચ્છમાં પાણી માટે વરસાદ સિવાય બીજો એકેય વિકલ્પ નથી. આમ તો સમગ્ર જગતમાં પાણી માટેનો એક માત્ર સ્રોત વરસાદ જ છે પણ આપણા કચ્છમાં વરસાદને વધારે મહત્વ એટલા માટે આપવું જરૂરી છે કે, કચ્છમાં વરસાદ અન્ય વિસ્તારોની સરખામણીએ ઓછો અને અનિયમિત છે.
વરસાદી પાણીનો સંગ્રહ
Posted on 20 Nov, 2014 07:15 AM

પાણી બાબતે સ્વાવલંબન મેળવવાની પરંપરાગત પદ્ઘતિ


પાણી એ આપણને જીવન આપ્યું છે અને આજે આપણે જીવનનિર્વાહ માટે પાણી મેળવવા વલખાં મારી રહ્યા છીએ. અગાઉના સમયમાં શ્રેષ્ઠીઓ પાણીના પરબ બંધાવતા હતા જયારે આજે પાણી બાબતે કયારેક લોકો એકબીજા સાથે ઝઘડા પણ વહોરી લે છે.
હમીરસર તળાવની રકતવાહિની ઉમાસર તળાવ
Posted on 20 Nov, 2014 07:01 AM

આ રીતે ઉમાસર તળાવ સમિતી તેમના પીવાના પાણીના એકમાત્ર સ્રોત એવા આ ઉમાસર તળાવને બચાવવા, તેનું રક્

બીટી રીંગણ રીંગણ અને વેલ ઉપર પાકતા બટાટા
Posted on 09 Nov, 2014 08:05 AM

મલ્ટિનેશનલ કંપની મોન્સેટોએ રીંગણના બિયારણમાં બાયો ટેકનોલોજિથી જમીનજન્ય જીવાણું બેસીલસ થુરિંજિએન્સિસ દાખલ કરીને બીટી રીંગણની નવી જાત બજારમાં મૂકી છે. જિનેટિકલી મોડીફાઇડ બિયારણમાં આ જમીનજન્ય જીવાણું રીંગણના છોડમાં ઝેર ઉત્પન્ન કરે છે જેને કારણે આખો છોડ ઝેરી બની જાય છે. રીંગણના છોડને નુકશાન કરતી ઇયળો આવા છોડના કોઇપણ અંગને ચૂસે એટલે તરત જ ઝેરની અસરને કારણે ઇયળ મરી જાય.

Brinjal
પ્લાસ્ટિક પારાયણ
Posted on 09 Nov, 2014 07:48 AM

આપણા ઘરમાં રહેલી પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ આપણા શરીરમાં ઝેર પ્રસરાવીને આરોગ્યને નુકશાન પહોચાડે છે એવું કોઇ કહે તો માનશો?!....નહીં....પણ આ એક સત્ય હકીકત છે. પ્લાસ્ટિકની નિર્જીવ ખુરશી, ફોમવાળી ગાદી, ટેલિવિઝન, કમ્પ્યુટર સીસ્ટમ, મ્યુઝીક સીસ્ટમ અને આપણી આસપાસ રહેલી દરેક પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
प्लास्टिक कचरा
પર્યાવરણના ભોગે વિજ્ઞાનની (પ્ર)ગતિ
Posted on 09 Nov, 2014 07:35 AM
કવિશ્રી ઉમાશંકર જોષીએ પર્યાવરણ વિશે સુંદર પંકિતની રચના કરી છેે: 'વિશાળતાએ વિસ્તરતો નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનસ્પતિઓ છે...'
આવી રહ્યું છે આપમેળે વિસર્જન પામતું વિઘટનક્ષમ પ્લાસ્ટિક...!
Posted on 09 Nov, 2014 07:21 AM
આજના સમયમાં પર્યાવરણના અનુસંધાને ગ્લોબલ વોર્મિંગ પછી કોઇ ખતરારૂપ પદાર્થ હોય તો એ પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિકનો સદતંર નાશ કરી શકાતો નથી. આજે જગતભરમાં પ્લાસ્ટિકના વપરાશ બાદ તેના પહાડો વસુંધરા ઉપર ખડકાઇ રહ્યા છે. પ્લાસ્ટિકના બહોળા વપરાશમાં વિકસીત દેશોનો ફાળો બહુ મોટો છે અને સાથે-સાથે વિકાસશીલ દેશોનો ફાળો પણ જેવો તેવો નથી.
Ecoli
ગિરી તળેટી ને કુંડ દામોદર...
Posted on 19 Aug, 2014 09:15 AM
[img_assist|nid=47889|title=DAMODAR KUND|desc=|link=none|align=left|width=199|height=73]ગિરી તળેટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાહવા જાય...એવા એક ભજનમાં જુનાગઢ તીર્થભૂમિ શ્રી કૃષ્ણ અને તેના પરમ ભકત નરસિંહના નામ સાથે સંકળાયેલી છે. જુનાગઢમાં ગિરનાર તરફ જવાના રસ્તા ઉપર દામોદર કુંડ આવેલો છે. લોકવાયકા છે કે, અહીં નરસિંહ મહેતા રોજ સ્નાન કરવા આવતાં હતાં.
અડીકડી વાવ ને નવઘણ કુવો જે ન જુએ તે જીવતો મૂઓ...!!!
Posted on 19 Aug, 2014 09:06 AM
[img_assist|nid=47883|title=GIRNAR|desc=|link=none|align=left|width=136|height=181]જુનાગઢ એટલે સંતોની ભૂમિ! હિમાલયનો પણ પિતામહ ગરવો ગિરનાર ત્યાં વસે છે. સૌરાષ્ટ્રના વિસ્તારના જુનાગઢના જ વતની અને લોકડાયરા માટે સુપ્રસિદ્ઘ ભીખુદાનભાઇ ગઢવી કહે છે કે, 'દુનિયાનો નકશો તમે જોશો તો તેમાં હૃદય સ્થાને ભારત છે. ભારતનો નકશો જોશો તો તેમા હૃદય સ્થાને ગુજરાત છે.
×