વિનીત કુંભારાણા
વિનીત કુંભારાણા
કુદરતની અજબ કરામત જળધોધ...!!!
Posted on 16 Dec, 2014 06:54 AM પ્રાચિનકાળથી વિવિધ પ્રદેશોના લોકો પાણી માટે ઝઘડતા આવ્યા છે.ભુજ શહેરની દેડકાવાવ
Posted on 28 Nov, 2014 08:00 AMભુજ શહેરની સાઇઠ વર્ષ પહેલા પાણી અંગેની વ્યવસ્થા કેવી હતી?![dedaaka vaav](/sites/default/files/styles/featured_articles/public/hwp-images/dedaaka%20vaav_4.jpg?itok=bCFXessb)
ભુજનો રળિયામણો રામકુંડ
Posted on 28 Nov, 2014 07:45 AM![रामकुंड](https://farm8.staticflickr.com/7578/15895650715_e6eebeb32d.jpg)
![Ramkund](/sites/default/files/styles/featured_articles/public/hwp-images/Ramkund_4.jpg?itok=ze92flq9)
ભારતની નદીઓને સાંકળતી યોજના સ્વપ્ન બની જશે કે શું?
Posted on 27 Nov, 2014 08:22 AMપાણીની તિવ્ર અછતની સ્થિતિને દૂર કરવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇએ નદીઓની જોડવાની યોજનાનું જે સ્વપ્ન જોયું હતું તેને આગળ વધારવાની વાત હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ઇ.સ. ૨૦૧૨માં સુપ્રિમ કોર્ટે એક જનહિત યાચિકાના અનુસંધાનમાં વાત કરી છે કે, મનમોહનસિંહની સરકારએ એક કમિટી રચના કરવી અને નદીઓને સાંકળતી યોજનાના મુદે એક સ્ટેટસ રિપોર્ટ અદાલતમાં રજૂ કરવો....પણ અફસોસ કે એવું કશું થયું નથી.જળ શુદ્ઘિકરણ - એક વિસ્તૃત જરૂરિયાત
Posted on 27 Nov, 2014 08:11 AMઆખું જગત પીવાના પાણીની તંગીનો સામનો કરી રહ્યુ છે. પાણીજન્ય રોગોથી દરેક પાંચ સેકન્ડે એક બાળક મૃત્યુ પામે છે. પૃથ્વી ઉપર કુદરતે ૧૪૦ કરોડ ઘનમીટર પાણી આપેલું છે. તેમાનું ૯૭% પાણી દરયિામાં રહેલું છે માટે તે પીવા યોગ્ય નથી. આજના સમયમાં જગતની ત્રીજા ભાગની વસતિને પીવાલાયક પાણી મળી શકતું નથી. કૂવા અને બોરના તળ ઊંડા જવાથી તેના પાણી ખારા થઇ ગયા છે.ગુજરાતમાં તળાવો અને યાત્રાધામોની નદીઓની દુર્દશા
Posted on 27 Nov, 2014 08:03 AMદ્વારકામાં ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી એટલે મોટાભાગની ધર્મજળાશયો: આપણી સાંસ્કૃતિક પરંપરા
Posted on 27 Nov, 2014 07:51 AMસંસ્કૃતમાં વાવને વાપી કહેવામાં આવે છે.![raanee kee vaav](/sites/default/files/styles/featured_articles/public/hwp-images/raanee%20kee%20vaav_4.jpg?itok=m2-ggnMY)