पेयजल और अन्य घरेलू उपयोग

Term Path Alias

/topics/drinking-and-other-domestic-uses

Featured Articles
March 25, 2024 Best practices and tips to reduce water consumption from Bangalore.
Saving every drop counts (Image Source: Wikimedia Commons)
January 7, 2024 Need to nudge state governments to evolve a detailed roadmap (planning, implementation and operations related strategies)—immediate, medium and long-term—for ensuring drinking water security.
Demand-responsive approach became the mainstay of the project with the initiation of sectoral reforms (Image: India Water Portal Flickr)
December 19, 2023 This IIM Bangalore study highlights the spillover effects of public investments in rural water supply systems in the form of employment generation.
The employment structure under Jal Jeevan Mission encompasses both direct and indirect employment during construction and O&M phases. (Image: Wallpaperflare)
December 1, 2023 A summary of case presentations from a national symposium organised by IIM Bangalore, appointed by the center as the JJM Chair for O&M in collaboration with Arghyam and eGovernments Foundation.
Drinking water sustainability in rural India (Image Source: IWP Flickr photos)
October 20, 2023 A holistic approach to Water, Sanitation, and Hygiene (WASH) initiatives
Shantilata uses a cloth to filter out the high iron content in the salty water, filled from a hand pump, in the village Sitapur on the outskirts of Bhadrak, Bhubaneshwar, Odisha (Image: WaterAid/ Anindito Mukherjee)
March 13, 2023 Halma and WaterAid's focus was on sustainability of existing water sources
Rubi, Buxar district’s field coordinator for WaterAid India, performs water testing to examine the quality of drinking water in the village of Bicchu Ka Dera, Buxar, India. 25 May 2022. (Image: WaterAid/ Anindito Mukherjee)
વરસાદી પાણીના સંગ્રહનો પરંપરાગત સ્રોત પગથીયાવાળી વાવ
Posted on 05 Jun, 2014 08:42 AM વડોદરા શહેરમાં સુરસાગર તળાવ ઉપરાંત આજવા તળાવ, સેવાસી વાવ અને નવલખી વાવ પણ પાણી સંગ્રહ માટે જાણીતા સ્થળો છે. ઇ.સ. ૧૮૮૨માં વડોદરા શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા સાંકડી નહેર દ્વારા કરવામાં આવેલી હતી. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ જગન્નાથ સદાશીવ નામના એન્જિનિયરને વડોદરા શહેર માટે પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવા અંગે કહ્યું હતું. એ સમયે બ્રટીશરો નર્મદા અને મહી નદીનું શોષણ કરતાં હતા.
વડોદરા શહેરનું સુરસાગર તળાવ
Posted on 05 Jun, 2014 08:35 AM ગુજરાત રાજયમાં વડોદરાની ગણતરી એક મોટા શહેર તરીકે થાય છે. ગુજરાતના મેગા સીટી અમદાવાદ બાદ વડોદરાનું નામ આવે! તળાવ અંગે કોઇ વાત કરે એટલે આપણી સમક્ષ મોટાભાગે કોઇ ગામડાનું ચિત્ર તરવરી ઉઠે, પણ સુરસાગર તળાવનું નામ લઇએ તો તરત જ વડોદરા શહેર મસ્તિકમાં ઉપસી આવે! વડોદરાનું સુરસાગર તળાવ અગાઉના સમયમાં ચંદન તળાવના નામથી જાણીતું હતું.
ભાવનગર શહેરનું ગૌરીશંકર તળાવ
Posted on 05 Jun, 2014 08:26 AM તળાવ એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેનું પરંપરાગત અને ઉત્તમ સ્થળ. તળાવ બનાવતા સમયે માટી ખોદી તેની પાળ બનાવવામાં આવે અને કયારેક આ પાળને કડિયાકામ કરીને પાકી બનાવવામાં આવે. વરસાદ પડે અને વિવિધ આવકક્ષેત્ર દ્વારા તળાવમાં પાણી ભરાય. એક સમયે તળાવ એ જળસંચયનું મોટું અને હાથવગું ક્ષેત્ર હતું. ગુજરાતના ઇતિહાસમાં સહસ્ત્રલિંગ તળાવનો ઉલ્લેખ જોતાં જણાય છે કે, પૌરાણિક કાળથી તળાવો અસ્તિત્વ ધરાવે છે.
જામનગરનું રણમલ(લખોટા) તળાવ
Posted on 03 Jun, 2014 08:02 AM ભુજ શહેરમાં આવેલા હમીરસર તળાવની રચના જામનગરના રણમલ(લખોટા) તળાવ ઉપરથી કરવામાં આવેલી છે. પ્રસ્તુત લેખમાં જામનગરના ઇતિહાસની સાથે તળાવની જાણકારી મેળવીએ:
પાણી...આપણે અને પશુ-પક્ષીજગત
Posted on 14 May, 2014 11:15 AM ઉનાળો એટલે ધોમધખતા તાપ અને તરસથી છલકાતી મોસમ. વસુંધરા ઉપર મહાલતો એક પણ સજીવ પાણી વગર રહી શકે નહી. આજે પરિસ્થિતિ એવી છે કે, માનવજાતને પણ પાણી મેળવવા માટે ફાંફા મારવા પડે છે. પાણીને કારણે અનેક જગ્યાએ ઝઘડા પણ થાય છે! ઘણીવાર પ્રશ્ન થાય કે, દુર્ગમ વન વિસ્તાર કે વગડાઓમાં અબોલ પશુ પક્ષીઓ પોતાની પાણીની તરસ કેવી રીતે છીપાવતા હશે?!....પણ આપણે આપણી પાણીની પળોજળમાંથી મુકત થઇએ તો અબોલ પશુ-પક્ષીઓનો વિચાર કરીએ.
પાણીમાં તરતાં ટાપુઓ
Posted on 14 May, 2014 10:11 AM [img_assist|nid=47258|title=LOKTAK LAKE|desc=|link=none|align=left|width=448|height=336]ભારતવર્ષમાં હવામાં તરતાં નહી પણ પાણીમાં તરતાં ટાપુઓ આવેલા છે. પાણીમાં તરતાં આ ટાપુઓનું સરનામું છે ઉત્તર-પૂર્વ ભારતનું મણિપુર રાજય. મણિપુર રાજયમાં 'લોકટક' નામનું સરોવર આવેલું છે. આ સરોવરનું આશરે કુલ ક્ષેત્રફળ ૩૧૨ ચોરસ કિલોમીટર છે.
જળ સહયોગ -પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે-૯
Posted on 14 May, 2014 09:36 AM જળ સહયોગપરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે-૯
હમીરસર તળાવને રામસર સાઇટ જાહેર કરવા માટે શું કરવું જોઇએ?
Posted on 03 Apr, 2014 09:02 AM હમીરસર તળાવને રામસર સાઇટ જાહેર કરવા માટે શું કરવું જોઇએ?
ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય?-૨
Posted on 30 Mar, 2014 08:17 PM ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય?-૨
ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય?-૧
Posted on 30 Mar, 2014 08:13 PM ગુજરાત રાજયમાં ઉત્તર ગુજરાત વિસ્તાર રાજયનો ૨૫% વિસ્તાર ધરાવે છે. વિસ્તાર મોટો છે માટે અહીં ભૂસ્તરીય લાક્ષણિકતાઓમાં વૈવિધ્ય જોવા મળે છે. કેટલાક ભાગોમાં ડુંગરાળ વિસ્તાર છે જયારે અધિકત્તમ કાંપના વિસ્તાર આવેલા છે. અહીં કાંપના વિસ્તારો બે પ્રકારના છે: નદીની પાણીથી ઢસડાઇને આવેલો કાંપનો વિસ્તાર અને પવન દ્વારા પથરાયેલો કાંપનો વિસ્તાર.
×