पेयजल और अन्य घरेलू उपयोग

Term Path Alias

/topics/drinking-and-other-domestic-uses

Featured Articles
June 30, 2024 SHGs empower women, ensure sustainability: A model for water tax collection in Burhanpur
Rural water security (Image: Shawn, Save the Children USA; CC BY-NC-SA 2.0)
June 12, 2024 Leveraging research to optimise water programs for improved health outcomes in India
Closing the tap on disease (Image: Marlon Felippe; CC BY-SA 4.0, Wikimedia Commons)
March 25, 2024 Best practices and tips to reduce water consumption from Bangalore.
Saving every drop counts (Image Source: Wikimedia Commons)
January 7, 2024 Need to nudge state governments to evolve a detailed roadmap (planning, implementation and operations related strategies)—immediate, medium and long-term—for ensuring drinking water security.
Demand-responsive approach became the mainstay of the project with the initiation of sectoral reforms (Image: India Water Portal Flickr)
December 19, 2023 This IIM Bangalore study highlights the spillover effects of public investments in rural water supply systems in the form of employment generation.
The employment structure under Jal Jeevan Mission encompasses both direct and indirect employment during construction and O&M phases. (Image: Wallpaperflare)
December 1, 2023 A summary of case presentations from a national symposium organised by IIM Bangalore, appointed by the center as the JJM Chair for O&M in collaboration with Arghyam and eGovernments Foundation.
Drinking water sustainability in rural India (Image Source: IWP Flickr photos)
વરસાદી પાણીનો સંગ્રહ
Posted on 20 Nov, 2014 07:15 AM

પાણી બાબતે સ્વાવલંબન મેળવવાની પરંપરાગત પદ્ઘતિ


પાણી એ આપણને જીવન આપ્યું છે અને આજે આપણે જીવનનિર્વાહ માટે પાણી મેળવવા વલખાં મારી રહ્યા છીએ. અગાઉના સમયમાં શ્રેષ્ઠીઓ પાણીના પરબ બંધાવતા હતા જયારે આજે પાણી બાબતે કયારેક લોકો એકબીજા સાથે ઝઘડા પણ વહોરી લે છે.
હમીરસર તળાવની રકતવાહિની ઉમાસર તળાવ
Posted on 20 Nov, 2014 07:01 AM

આ રીતે ઉમાસર તળાવ સમિતી તેમના પીવાના પાણીના એકમાત્ર સ્રોત એવા આ ઉમાસર તળાવને બચાવવા, તેનું રક્

કુદરતી સંશાધનો ટકાવી રાખવાના માનવીય ઉપાયો
Posted on 17 Nov, 2014 07:55 AM જમીન, હવા, પાણી, જંગલો, અને ઉર્જા કુદરતી સંશાધનો આપણને કુદરત દ્વારા અમુલ્ય ભેટ મળી છે. જમીન, હવા, પાણી, જંગલો, અને ઉર્જા વિગેરે કુદરતી સંપતિ ગણીને મફત મળતી વસ્તુ તરીકે ગણવામાં આવે છે. જો આ કુદરતી સંશાધનોનો વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ભવિષ્યની પેઢીને આ કુદરતી સંશાધનો વારસામાં આપી શકાય.
૧૨મી યોજનામાં જળ અંગે એક નવી જ શરૂઆત
Posted on 16 Nov, 2014 07:43 PM ભારતની જળ કટોકટી જેમ-જેમ આપણે ૨૧મી સદીમાં આગળ વધતા જઇએ છીએ તેમ-તેમ ભારતને પાણીની મોટી કટોકટીનો સામનો કરવો પડે છે. આ કટોકટીને કારણે આપણા નાગરિકોનો પીવાના પાણીનો મૂળભૂત અધિકાર પણ ભયમાં મૂકાયો છે. ઝડપથી થઇ રહેલ અર્થતંત્રના ઔદ્યોગિકરણની માંગ અને સમાજનું થઇ રહેલ શહેરીકરણ એવા સમયે આવ્યું કે જ્યારે વધારાના પુરવઠાની શક્યતાઓ મર્યાદિત છે.
ટકાઉ વિકાસ માટે જળ વ્યવસ્થાપન
Posted on 15 Nov, 2014 09:01 PM કોઇપણ દેશના આર્થિક વિકાસની કક્ષા તે દેશમાં પ્રાપ્ત થતાં કુદરતી સંસાધનો ઉપર આધાર રાખે છે. જયાં આવા સંસાધનોની છત હોય ત્યાં આર્થિક વિકાસ ઝડપથી થાય છે અને અછત હોય ત્યાં આર્થિક વિકાસ અવરોધાય છે. કુદરતી સંસાધનોમાં જળનું મહત્વ વિશેષ છે. પાણી અને વાણી વિચારીને વાપરીએ જેવી ઉકિત પાણીનું મહત્વ સ્પષ્ટ કરે છે. સમગ્ર સૃષ્ટિના વિકાસને જોડતી કડી પાણી છે.
જળ અને આર્થિક વિકાસ
Posted on 15 Nov, 2014 11:10 AM

ભારતના આર્થિક અને સામાજિક વિકાસ માટે જળ સંસાધનનો વિકાસ તથા સંચાલન માળખાકિય સુવિધાઓ-બહુહેતુ યોજન

રાજકોટનો આજી ડેમ, ન્યારી ડેમ, રાંદરડા અને લાલપરી તળાવ
Posted on 04 Sep, 2014 08:28 AM [img_assist|nid=48063|title=AAJI DAM|desc=|link=none|align=left|width=314|height=229]ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના જીવનકાળના પ્રારંભિક વર્ષો રાજકોટ શહેરમાં વિતાવ્યા હતા. એ સમયે તેમના પિતા રાજકોટના દિવાન તરીકે ફરજ બજાવી રહ્યા હતા. રાજકોટ શહેર સૌરાષ્ટ્ર વિસ્તારનું પાટનગર છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-બી દ્વારા તે ગુજરાતના અન્ય શહેરો સાથે જોડાયેલું છે.
બ્રહ્મપુરી હળવદમાં આવેલું સામંતસર તળાવ અને કલ્યાણ વાવ
Posted on 04 Sep, 2014 08:22 AM [img_assist|nid=48065|title=SAMANTSAR SAROVAR|desc=|link=none|align=left|width=314|height=204]લાલ માટીની મહેક ધરાવતું, ચુરમાના લાડુ માટે પંકાયેલું, પાળિયાઓનું નગર, હળવદ શહેર સુરેન્દ્રનગર જિલ્લાનું તાલુકા મથક છે. બ્રહ્મપુરી હળવદમાં અને શહેર ફરતાં ચાલીસ જેટલા શિવ મંદિરો છે. કર્મઠ વિદ્વાન ભુદેવોના કારણે આ નગર છોટીકાશી તરીકે ઓળખાય છે. અહીં પહેલા બ્રાહ્મણોના ૧૪૦૦ ઘર હતા, હાલ ચારસો કરતાં પણ વધારે છે.
પંચ સરોવર
Posted on 04 Sep, 2014 08:15 AM પંચ સરોવર
જયપુરનું માનસાગર તળાવ
Posted on 04 Sep, 2014 08:07 AM જયપુરનું માનસાગર તળાવ
×