कच्छ जिला (गुजरात)

Term Path Alias

/regions/kachchh-district

પાણી વિશે કેટલીક હકીકતો
Posted on 26 Nov, 2014 08:08 AM ‘છલકાતું આવે બેડલું, મલકતી આવે નાર’ ભૂતકાળ બની ગયા છે બંને પાણી નથી ત્યાં બેડલું શી રીતે છલકાય ? નારી શી રીતે મલકાય ? હવે એ ચમકતાં બેડલાની હેલ નથી. હવે ગુજરાતણ હેતે છલકાતીને તરસ્યાંને ખોબલે પાણી પાણી, નમણી નાગરવેલ નથી અને મલકવા, એને છલકવા કૂવામાં પાણી જોઈએ. પીવાની પાણી, ખાવાને ધાન, સ્ત્રીનું રક્ષણ, સ્ત્રી સમોવડી, સ્ત્રી જાતને માન આ બધા બની ગયા છે.
વડગામની પ્રાચીન વાવનો ઇતિહાસ
Posted on 21 Nov, 2014 07:53 AM બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં લાખા વણઝારાની વાવનું પુનરોત્થાનનું કાર્ય હાથ ધરવામાં આવેલું છે. વડગામમાં આવેલી આ પૌરાણિક વાવનું નિર્માણ લાખા વણઝારાએ કર્યુ હતું.
જયપુરનું માનસાગર તળાવ
Posted on 21 Nov, 2014 07:44 AM જલમહેલ એટલે ભારતના રાજસ્થાન રાજયની રાજધાની જયપુર શહેરના માનસાગર તળાવની મધ્યમાં આવેલો મહારાજા જયસિંહ(બીજા)નો મહેલ! મહેલ તો સુંદર છે પણ આપણે પહેલા અહી વાત કરવી છે માનસાગર તળાવની.... દિલ્હી-જયપુર રાષ્ટ્રિય ધોરી માર્ગ ઉપર જયપુરની ઉત્તરે આમેર અને જયપુરની વચ્ચે આ તળાવ આવેલું છે.
MANSAGAR LAKE
ઉદયપુરમાં આવેલું ઢેબર(જયસમંદ) તળાવ
Posted on 21 Nov, 2014 07:32 AM રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જયસમંદ તાલુકામાં આવેલું ઢેબર તળાવ ઇ.સ. ૧૬૮૫ માં મહારાણા જયસિંહ દ્વારા બંધાવવામાં આવેલું છે. આ તળાવ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું કૃત્રિમ તળાવ છે.
JAYSAMAND LAKE
પાણીનું એક-એક ટીંપુ અતિ મૂલ્યવાન છે...!
Posted on 21 Nov, 2014 07:15 AM -

દરેક વ્યકિત અને દરેક પરિવારે કૌટુંબિક વપરાશ માટે વપરાતાં પાણીમાં વિવેકપૂર્ણ ઉપયોગ થાય તો ભૂગર્ભના, તળાવના પાણીમાં બચત થશે જ.

પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ...
Posted on 20 Nov, 2014 07:24 AM એક વાત સ્વીકારવી રહી કે, કચ્છમાં પાણી માટે વરસાદ સિવાય બીજો એકેય વિકલ્પ નથી. આમ તો સમગ્ર જગતમાં પાણી માટેનો એક માત્ર સ્રોત વરસાદ જ છે પણ આપણા કચ્છમાં વરસાદને વધારે મહત્વ એટલા માટે આપવું જરૂરી છે કે, કચ્છમાં વરસાદ અન્ય વિસ્તારોની સરખામણીએ ઓછો અને અનિયમિત છે.
વરસાદી પાણીનો સંગ્રહ
Posted on 20 Nov, 2014 07:15 AM

પાણી બાબતે સ્વાવલંબન મેળવવાની પરંપરાગત પદ્ઘતિ


પાણી એ આપણને જીવન આપ્યું છે અને આજે આપણે જીવનનિર્વાહ માટે પાણી મેળવવા વલખાં મારી રહ્યા છીએ. અગાઉના સમયમાં શ્રેષ્ઠીઓ પાણીના પરબ બંધાવતા હતા જયારે આજે પાણી બાબતે કયારેક લોકો એકબીજા સાથે ઝઘડા પણ વહોરી લે છે.
હમીરસર તળાવની રકતવાહિની ઉમાસર તળાવ
Posted on 20 Nov, 2014 07:01 AM

આ રીતે ઉમાસર તળાવ સમિતી તેમના પીવાના પાણીના એકમાત્ર સ્રોત એવા આ ઉમાસર તળાવને બચાવવા, તેનું રક્

કુદરતી સંશાધનો ટકાવી રાખવાના માનવીય ઉપાયો
Posted on 17 Nov, 2014 07:55 AM જમીન, હવા, પાણી, જંગલો, અને ઉર્જા કુદરતી સંશાધનો આપણને કુદરત દ્વારા અમુલ્ય ભેટ મળી છે. જમીન, હવા, પાણી, જંગલો, અને ઉર્જા વિગેરે કુદરતી સંપતિ ગણીને મફત મળતી વસ્તુ તરીકે ગણવામાં આવે છે. જો આ કુદરતી સંશાધનોનો વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ભવિષ્યની પેઢીને આ કુદરતી સંશાધનો વારસામાં આપી શકાય.
૧૨મી યોજનામાં જળ અંગે એક નવી જ શરૂઆત
Posted on 16 Nov, 2014 07:43 PM ભારતની જળ કટોકટી જેમ-જેમ આપણે ૨૧મી સદીમાં આગળ વધતા જઇએ છીએ તેમ-તેમ ભારતને પાણીની મોટી કટોકટીનો સામનો કરવો પડે છે. આ કટોકટીને કારણે આપણા નાગરિકોનો પીવાના પાણીનો મૂળભૂત અધિકાર પણ ભયમાં મૂકાયો છે. ઝડપથી થઇ રહેલ અર્થતંત્રના ઔદ્યોગિકરણની માંગ અને સમાજનું થઇ રહેલ શહેરીકરણ એવા સમયે આવ્યું કે જ્યારે વધારાના પુરવઠાની શક્યતાઓ મર્યાદિત છે.
×