नीतियां, कानून और विनियम

Term Path Alias

/sub-categories/policies-laws-and-regulations

बीज अधिनियम, 1966 (THE SEEDS ACT, 1966 in Hindi)
Posted on 27 Aug, 2017 03:55 PM

(1966 का अधिनियम संख्यांक 54)


{29 दिसम्बर, 1966}


कुछ विक्रयार्थ बीजों की क्वालिटी के विनियमन और तत्संसक्त बातों के लिये उपबन्ध करने के लिये अधिनियम

भारत गणराज्य के सत्रहवें वर्ष में संसद द्वारा निम्नलिखित रूप में यह अधिनियमित हो:-

1. संक्षिप्त नाम, विस्तार और विस्तार


(1) यह अधिनियम बीज अधिनियम, 1966 कहा जा सकेगा।
खाद्य निगम अधिनियम, 1964 (Food Corporation Act, 1964 in Hindi)
Posted on 27 Aug, 2017 10:42 AM

(1964 का अधिनियम संख्यांक 37)


{10दिसम्बर, 1964}


खाद्यान्न और अन्य खाद्य पदार्थों में व्यापार करने के प्रयोजन के लिये तथा तत्सम्बन्धित और तदानुषंगिक विषयों के लिये खाद्य निगमों के स्थापनार्थ उपबन्ध करने के लिये अधिनियम

भारत गणराज्य के पन्द्रहवें वर्ष में संसद द्वारा निम्नलिखित रूप में यह अधिनियमित हो-

अध्याय 1

भाण्डागारण निगम अधिनियम, 1962 (General warehouse rules and regulations in India in Hindi)
Posted on 26 Aug, 2017 10:54 AM

(1962 का अधिनियम संख्यांक 58)


{19 दिसम्बर, 1962}


कृषि उपज और कतिपय अन्य वस्तुओं के भाण्डागारण के प्रयोजनके लिये निगमों के निगमन और विनियमन का तथाउनसे सम्बन्धित विषयों का उपबन्धकरने के लिये अधिनियम

भारत गणराज्य के तेरहवें वर्ष में संसद द्वारा निम्नलिखित रूप में यह अधिनियमित हो:-

अध्याय 1


प्रारम्भिक

परमाणु ऊर्जा अधिनियम, 1962 (Atomic energy rules in India in Hindi)
Posted on 24 Aug, 2017 03:07 PM

(1962 का अधिनियम संख्यांक 33)


{15 सितम्बर, 1962}

भारत की जनता के कल्याण के लिये और अन्य शान्तिपूर्ण प्रयोजनों के लिये परमाणु ऊर्जा के विकास, नियंत्रण और उपयोग के लिये और उससे सम्बद्ध बातों के निमित्त उपबन्ध करने के लिये अधिनियमभारत गणराज्य के तेरहवें वर्ष में संसद द्वारा निम्नलिखित रूप में यह अधिनियमित हो:-
ગ્રીનહાઉસ ઇફેકટ - ૨
Posted on 15 Feb, 2014 06:32 AM વિજ્ઞાનના સિદ્ઘાંત પ્રમાણે પદાર્થ જેટલો ગરમ હોય તેટલા જ ટૂંકી તરંગલંબાઇના કિરણો પ્રસારિત કરે છે. સૂર્યની સપાટીનું તાપમાન ૬૦૦૦૦ સેલ્સિયસ છે એટલે ત્યાંથી પ્રસારિત થતાં મોટાભાગના કિરણો ટૂંકી તરંગલંબાઇના હોય તે સ્વાભાવિક છે. વિજ્ઞાનનો બીજો એક સિદ્ઘાંત એમ કહે છે કે, જે કિરણોની તરંગલંબાઇ ટૂંકી તેમ તેની વેધકતા-અસર વધારે હોય.
ગ્રીનહાઉસ ઇફેકટ -૧
Posted on 15 Feb, 2014 06:30 AM આજથી આશરે ૧૦૩ વર્ષ પહેલાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જિયાબાપ્તિસ્ત ફોર્નિયેએ ગ્રીનહાઉસ ઇફેકટ કોને કહી શકાય અને તે કેવી રીતે થઇ શકે તેનું વૈજ્ઞાનિક વર્ણન પ્રથમ વખત કર્યુ હતું. ગ્રીનહાઉસ ઇફેકટની થિયરીને તેણે પોતાના બગીચામાં સાદા કાચઘર સુધી સિમિત રાખી હતી. જિયાબાપ્તિસ્ત ફોર્નિયેએ એક નાના પ્રયોગ દ્વારા માનવ જગતને પહાડ જેવડી મોટી ચિંતા કરવાની ભેંટ આપી હતી.
ગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!-૨
Posted on 14 Feb, 2014 07:17 AM ગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!-૨હિમયુગને અનુલક્ષીને બીજો એક તર્ક છે જે કદાચ સત્યની વધુ નજીક છે જે યુગોસ્લાવિયાના ભૌતિકશાસ્ત્રી શ્રી મિલુનિત મિલાન્કોવિએ આપેલો છે. પોતાના સંશોધન દરમ્યાન તેમણે નોધ્યું કે, ધરતીને શીતાગારમાં ફેરવતાં હિમયુગ એક ચોક્કસ 'લય'ને અનુસરતા હોય છે. હિમયુગ જેવા પરિવર્તનો અચાનક થતાં નથી માટે તેનું નિયમન ધરતી ઉપરથી નહી પણ અવકાશમાંથી થતું હોવું જોઇએ.
ગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!-૧
Posted on 14 Feb, 2014 07:15 AM ગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!-૧છેલ્લા કેટલાક સમયથી આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે સતત સાંભળતા આવીએ છીએ અને જગતના તર્જજ્ઞો તેના માટે ચિંતિત પણ છે. હવે આવા ચિંતાજનક વાતાવરણમાં કોઇ સંશોધક એમ જાહેર કરે કે, ગ્લોબલ વોર્મિંગ આવે છે તો ભલે આવે તે આપણા માટે ફાયદાકારક છે...તો?!! આપણે આવા જાહેર ખુલાસાનો પ્રતિસાદ કેવી રીતે આપી શકીએ?!...પણ માંડીને જો વાત કરીએ તો તે ખુલાસામાં દમ છે ખરો!
ગ્લોબલ વોર્મિંગ: એક કુદરતી પ્રક્રિયા
Posted on 14 Feb, 2014 07:07 AM ગ્લોબલ વોર્મિંગ: એક કુદરતી પ્રક્રિયા
ગ્લોબલ વોર્મિંગ : હવે ચિંતા નહી પણ ચિંતન...-૨
Posted on 14 Feb, 2014 07:03 AM ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ફોર કલાઇમેટ ચેન્જ' નો અહેવાલ વધુમાં જણાવે છે કે, છેલ્લા ૧૦૦ વર્ષોમાં વસુંધરાની સપાટીના સરેરાશ તાપમાનમાં ૦.૭૪ ડિગ્રી સેલ્શિયસનો વધારો નોંધાયો છે. યાદ રાખો, જો વસુંધરાના સરેરાશ તાપમાનમાં બે ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો હિમયુગને લાવી શકે તો એટલો જ વધારો વસુંધરાના બર્ફિલા પ્રદેશોને ઓગાળી નાખવા માટે પૂરતો છે. ઇ.સ.
×