कच्छ जिला (गुजरात)

Term Path Alias

/regions/kachchh-district

ચેકડેમોનું પર્યાવરણમાં મહત્વ
Posted on 11 Nov, 2014 08:16 PM પર્યાવરણ એટલે પરિ+આવરણ. પૃથ્વી ઉપરની જીવસૃષ્ટીના અસ્તિત્વને ટકાવવા માટેના પ્રાકૃતિક સંતુલનને પર્યાવરણ કહેવાય. પર્યાવરણના મુખ્ય બે અંગ છે. એક સજીવ અને બીજું નિજી
Khadin
એક કડવી પણ સાચી વાસ્તવિકતા: પાણીનો માલદાર ધંધો...!
Posted on 11 Nov, 2014 08:00 PM સ્થાનિક સરકાર અને આંતરાષ્ટ્રિય સ્તરે વ્યાપાર કરતી કંપનીઓ દ્વારા પાણીની રીતસરની વહેચણી કરવાની વાત આવે તો સ્વભાવિક રીતે જ કદાચ લોહિયાળ યુદ્ઘના ઇતિહાસ તરીકે બોલિવિયાનો જળ સત્યાગ્રહ યાદ આવશે.
Water
જળ પ્રયોગશાળામાં બની શકતું નથી
Posted on 11 Nov, 2014 07:45 PM લોહીને પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી.
શહેરમાં સ્થાનિક વિવિધ સમિતિઓનું સંકલન પાણી બાબતે વિકાસલક્ષી પરિવર્તન લાવી શકે છે
Posted on 11 Nov, 2014 07:38 PM શહેરોમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન મુખ્યત્વે વરસાદી પાણીના સંગ્રહ તથા ભૂ
શહેરમાં સ્થાનિક વિવિધ સમિતિઓનું સંકલન થવું જરૂરી છે
Posted on 11 Nov, 2014 07:31 PM અત્યં સ્તરના અભિગમ જેવા કે, જાહેર સુનવણી, ચર્ચાઓ, નેટવર્કિંગ અને ઓ
સિદ્ઘસર તળાવ-અંજાર
Posted on 04 Sep, 2014 07:49 AM સિદ્ઘસર તળાવ-અંજાર
‘रामासून’ तूफान गुजरात की ओर
Posted on 21 Jul, 2014 04:03 PM दक्षिण गुजरात में मेघराज देर आए पर दुरुस्त आए। लगातार बारिश से पूरा जिला तरबतर हो गया है। वलसाड में सुबह सात बजे से शाम चार बजे तक नौ घंटे में 15 इंच बारिश दर्ज की गई उधर, नवसारी जिले में भी मंगलवार रात मूसलाधार बारिश हुई। गणदेवी तहसील में 18 घंटों में 10 इंच बारिश दर्ज की गई। बारिश से किसानों के चेहरों पर खुशी छा गई है। वापी में भी पिछले 24 घंटे में 4 इंच बारिश दर्ज की गई। बारिश के कारण पहली बार
જલ પેડી-૨૦૧૪ (૧)
Posted on 11 Jul, 2014 06:58 AM જેઠ સુદ એકાદશી નર્જિળા એકાદશી તરીકે ઓળખાય છે. આપણા પ્રાચીન મહાકાવ્ય મહાભારત અનુસાર દ્રૌપદી સહિત પાંડવો એકાદશીનું વ્રત કરતા હતા પરંતુ ભીમ માટે આ વ્રત કરવાનું દુષ્કર હતું. ભીમ આ વ્રત કરે એ માટે ભગવાન વેદવ્યાસજીએ ભીમને કહ્યું કે, જેઠ સુદ એકાદશી નિર્જળ રહીને કરવાથી આ નિર્જળા એકાદશીના પ્રભાવથી આખા વર્ષની એકાદશીનું ફળ પ્રાપ્ત થશે. વેદવ્યાસજીના કહેવાથી ભીમે જેઠ સુદ એકાદશી નિર્જળ રહીને કરી.
अहिंसक आंदोलन की आवाज और कान पर रखे हाथ
Posted on 07 Jul, 2014 03:05 PM राजघाट से आरंभ हुई यह जन विकास यात्रा अद्भुत रही है। यात्रा में कम
ગ્લોબલ વોર્મિંગ : હવે ચિંતા નહી પણ ચિંતન...-૧
Posted on 14 Feb, 2014 07:02 AM અફાટ અનંત બ્રહ્માંડમાં ફકત અને ફકત વસુંધરા ઉપર જ જીવન શકય છે. બ્રમાંડમાં વસુંધરા સિવાય બીજે કયાંય પણ જીવન શકય નથી. જેમ એક નો એક દિકરો કે દિકરીની આપણે લાડ-કોડથી સંભાળ રાખીએ એવી રીતે આપણે આપણી એક ની એક વસુંધરાની સંભાળ રાખવાનું ચૂકી ગયા છીએ. ભૂતકાળની ભવ્ય ભૂલોના વિસંગત પરિણામો આજે આપણે ભોગવી રહ્યા છીએ અને આવતીકાલની પેઢી પણ માઠા પરિણામો ભોગવવાની છે, જે એક સનાતન સત્ય છે.
×