कच्छ जिला (गुजरात)

Term Path Alias

/regions/kachchh-district

ટકાઉ વિકાસ માટે જળ વ્યવસ્થાપન
Posted on 15 Nov, 2014 09:01 PM કોઇપણ દેશના આર્થિક વિકાસની કક્ષા તે દેશમાં પ્રાપ્ત થતાં કુદરતી સંસાધનો ઉપર આધાર રાખે છે. જયાં આવા સંસાધનોની છત હોય ત્યાં આર્થિક વિકાસ ઝડપથી થાય છે અને અછત હોય ત્યાં આર્થિક વિકાસ અવરોધાય છે. કુદરતી સંસાધનોમાં જળનું મહત્વ વિશેષ છે. પાણી અને વાણી વિચારીને વાપરીએ જેવી ઉકિત પાણીનું મહત્વ સ્પષ્ટ કરે છે. સમગ્ર સૃષ્ટિના વિકાસને જોડતી કડી પાણી છે.
જળ અને આર્થિક વિકાસ
Posted on 15 Nov, 2014 11:10 AM

ભારતના આર્થિક અને સામાજિક વિકાસ માટે જળ સંસાધનનો વિકાસ તથા સંચાલન માળખાકિય સુવિધાઓ-બહુહેતુ યોજન

બીટી રીંગણ રીંગણ અને વેલ ઉપર પાકતા બટાટા
Posted on 09 Nov, 2014 08:05 AM

મલ્ટિનેશનલ કંપની મોન્સેટોએ રીંગણના બિયારણમાં બાયો ટેકનોલોજિથી જમીનજન્ય જીવાણું બેસીલસ થુરિંજિએન્સિસ દાખલ કરીને બીટી રીંગણની નવી જાત બજારમાં મૂકી છે. જિનેટિકલી મોડીફાઇડ બિયારણમાં આ જમીનજન્ય જીવાણું રીંગણના છોડમાં ઝેર ઉત્પન્ન કરે છે જેને કારણે આખો છોડ ઝેરી બની જાય છે. રીંગણના છોડને નુકશાન કરતી ઇયળો આવા છોડના કોઇપણ અંગને ચૂસે એટલે તરત જ ઝેરની અસરને કારણે ઇયળ મરી જાય.

Brinjal
પ્લાસ્ટિક પારાયણ
Posted on 09 Nov, 2014 07:48 AM
આપણા ઘરમાં રહેલી પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ આપણા શરીરમાં ઝેર પ્રસરાવીને આરોગ્યને નુકશાન પહોચાડે છે એવું કોઇ કહે તો માનશો?!....નહીં....પણ આ એક સત્ય હકીકત છે. પ્લાસ્ટિકની નિર્જીવ ખુરશી, ફોમવાળી ગાદી, ટેલિવિઝન, કમ્પ્યુટર સીસ્ટમ, મ્યુઝીક સીસ્ટમ અને આપણી આસપાસ રહેલી દરેક પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
प्लास्टिक कचरा
પર્યાવરણના ભોગે વિજ્ઞાનની (પ્ર)ગતિ
Posted on 09 Nov, 2014 07:35 AM કવિશ્રી ઉમાશંકર જોષીએ પર્યાવરણ વિશે સુંદર પંકિતની રચના કરી છેે: 'વિશાળતાએ વિસ્તરતો નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનસ્પતિઓ છે...'
આવી રહ્યું છે આપમેળે વિસર્જન પામતું વિઘટનક્ષમ પ્લાસ્ટિક...!
Posted on 09 Nov, 2014 07:21 AM આજના સમયમાં પર્યાવરણના અનુસંધાને ગ્લોબલ વોર્મિંગ પછી કોઇ ખતરારૂપ પદાર્થ હોય તો એ પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિકનો સદતંર નાશ કરી શકાતો નથી. આજે જગતભરમાં પ્લાસ્ટિકના વપરાશ બાદ તેના પહાડો વસુંધરા ઉપર ખડકાઇ રહ્યા છે. પ્લાસ્ટિકના બહોળા વપરાશમાં વિકસીત દેશોનો ફાળો બહુ મોટો છે અને સાથે-સાથે વિકાસશીલ દેશોનો ફાળો પણ જેવો તેવો નથી.
Ecoli
અબડાસા તાલુકાના દરિયાકાંઠા પાસે આવેલું કોષા ગામનું નાગરેછા તળાવ અને તેરાના ત્રણ તળાવ
Posted on 04 Sep, 2014 08:37 AM કોષા ગામ એ અબડાસા તાલુકામાં દરિયાકાંઠા પાસે વસેલંુ ગામ છે છતાંપણ આ ગામમાં આજે પણ પીવાના પાણીની કોઇ મુશ્કેલી નથી! આ પરિસ્થિતિ માટે કોષા ગામમાં આવેલું તળાવ જવાબદાર છે. આ તળાવ કોષા ગામના વડિલો દ્વારા બનાવવામાં આવેલું છે. ભૂસ્તરની દ્રષ્ટિએ આ તળાવ રીસન્ટ સમયના કાંપ ઉપર બનાવવામાં આવેલું છે. આ કાંપની નીચે દરિયાની ખારાશવાળા ખડક મળી આવે છે. પીવાના પાણીના આ તળાવમાં દોઢ વર્ષ સુધી પાણી મળી રહે છે.
રાજકોટનો આજી ડેમ, ન્યારી ડેમ, રાંદરડા અને લાલપરી તળાવ
Posted on 04 Sep, 2014 08:28 AM [img_assist|nid=48063|title=AAJI DAM|desc=|link=none|align=left|width=314|height=229]ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના જીવનકાળના પ્રારંભિક વર્ષો રાજકોટ શહેરમાં વિતાવ્યા હતા. એ સમયે તેમના પિતા રાજકોટના દિવાન તરીકે ફરજ બજાવી રહ્યા હતા. રાજકોટ શહેર સૌરાષ્ટ્ર વિસ્તારનું પાટનગર છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-બી દ્વારા તે ગુજરાતના અન્ય શહેરો સાથે જોડાયેલું છે.
બ્રહ્મપુરી હળવદમાં આવેલું સામંતસર તળાવ અને કલ્યાણ વાવ
Posted on 04 Sep, 2014 08:22 AM [img_assist|nid=48065|title=SAMANTSAR SAROVAR|desc=|link=none|align=left|width=314|height=204]લાલ માટીની મહેક ધરાવતું, ચુરમાના લાડુ માટે પંકાયેલું, પાળિયાઓનું નગર, હળવદ શહેર સુરેન્દ્રનગર જિલ્લાનું તાલુકા મથક છે. બ્રહ્મપુરી હળવદમાં અને શહેર ફરતાં ચાલીસ જેટલા શિવ મંદિરો છે. કર્મઠ વિદ્વાન ભુદેવોના કારણે આ નગર છોટીકાશી તરીકે ઓળખાય છે. અહીં પહેલા બ્રાહ્મણોના ૧૪૦૦ ઘર હતા, હાલ ચારસો કરતાં પણ વધારે છે.
પંચ સરોવર
Posted on 04 Sep, 2014 08:15 AM પંચ સરોવર
×