गुजरात

Term Path Alias

/regions/gujarat-1

ਧੀਰੇਂਦਰ ਅਤੇ ਸਮਿਤਾਬੇਨ ਸੋਨੇਜੀ ਦੀ ਜੈਵਿਕ ਖੇਤੀ
Posted on 14 Aug, 2014 01:55 PM ਵੈਸੇ ਪਿੰਡਾਂ ਤੋਂ ਸ਼ਹਿਰਾਂ ਵੱਲ ਪਲਾਇਨ ਕਰਨਾ ਭਲੇ ਹੀ ਆਧੁਨਿਕ ਯੁੱਗ ਵਿੱਚ ਵਿਕਾਸ ਦਾ ਪੈਮਾਨਾ ਮੰਨਿਆ ਜਾਂਦਾ ਹੋਵੇ ਪਰ ਉਹਨਾਂ ਲੋਕਾਂ ਦੀ ਵੀ ਕਮੀ ਨਹੀਂ ਹੈ ਜੋ ਸ਼ਹਿਰਾਂ ਤੋਂ ਉਕਤਾ ਕੇ ਪਿੰਡਾਂ ਵਿੱਚ ਆਪਣਾ ਡੇਰਾ ਲਾਉਂਦੇ ਹਨ। ਕਿਉਂਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਪਿੰਡਾਂ ਦਾ ਸੁਗਠਿਤ ਸ਼ਰੀਰ ਅਤੇ ਸ਼ਹਿਰਾਂ ਦਾ ਮੋਟਾਪਾ, ਇਸ ਵਿੱਚ ਫ਼ਰਕ ਨਜਰ ਆਉਂਦਾ ਹੈ। ਇਸੇ ਜਮਾਤ ਦੇ ਹਨ ਧੀਰੇਂਦਰ ਅਤੇ ਸਮਿਤਾਬੇਨ ਸੋਨੋਜੀ। ਧੀਰੇਂਦਰ ਭਾਈ ਪੇਸ਼ੇ ਤੋਂ ਇਲੈਕਟ੍ਰੀਕਲ ਇੰਜੀਨੀਅਰ ਹਨ। ਇੱਕ-ਦੋ ਸਾਲ ਅਹਿਮਦਾਬਾਦ ਦੇ ਕਿਸੇ ਉਦਯੋਗ ਵਿੱਚ ਚ
सरदार सरोवर बांध की ऊंचाई पर उठते सवाल
Posted on 19 Jun, 2014 12:09 PM नर्मदा नियंत्रण प्राधिकरण यानी एनसीए ने हाल ही में एकतरफा फैसला करते हुए गुजरात में स्थित सरदार सरोवर बांध की ऊंचाई वर्तमान के 121.92 मीटर से बढ़ाकर 138.68 मीटर करने की मंजूरी प्रदान कर दी है। एनसीए का मानना है कि उसके इस कदम से बांध के जलाशय में, परियोजना में अपेक्षित पूरी क्षमता के साथ जल संग्रहण हो सकेगा। जिससे सिंचाई और जल विद्युत उत्पादन की क्षमता बढ़ेगी। एनसीए के इस फैसले से जहां गुजरात सरका
પાણી...આપણે અને પશુ-પક્ષીજગત
Posted on 14 May, 2014 11:15 AM ઉનાળો એટલે ધોમધખતા તાપ અને તરસથી છલકાતી મોસમ. વસુંધરા ઉપર મહાલતો એક પણ સજીવ પાણી વગર રહી શકે નહી. આજે પરિસ્થિતિ એવી છે કે, માનવજાતને પણ પાણી મેળવવા માટે ફાંફા મારવા પડે છે. પાણીને કારણે અનેક જગ્યાએ ઝઘડા પણ થાય છે! ઘણીવાર પ્રશ્ન થાય કે, દુર્ગમ વન વિસ્તાર કે વગડાઓમાં અબોલ પશુ પક્ષીઓ પોતાની પાણીની તરસ કેવી રીતે છીપાવતા હશે?!....પણ આપણે આપણી પાણીની પળોજળમાંથી મુકત થઇએ તો અબોલ પશુ-પક્ષીઓનો વિચાર કરીએ.
પાણીમાં તરતાં ટાપુઓ
Posted on 14 May, 2014 10:11 AM [img_assist|nid=47258|title=LOKTAK LAKE|desc=|link=none|align=left|width=448|height=336]ભારતવર્ષમાં હવામાં તરતાં નહી પણ પાણીમાં તરતાં ટાપુઓ આવેલા છે. પાણીમાં તરતાં આ ટાપુઓનું સરનામું છે ઉત્તર-પૂર્વ ભારતનું મણિપુર રાજય. મણિપુર રાજયમાં 'લોકટક' નામનું સરોવર આવેલું છે. આ સરોવરનું આશરે કુલ ક્ષેત્રફળ ૩૧૨ ચોરસ કિલોમીટર છે.
પ્લાસ્ટિક અને પર્યાવરણ
Posted on 14 May, 2014 09:58 AM [img_assist|nid=47256|title=PLASTIC|desc=|link=none|align=left|width=199|height=81]આપણા ઘરમાં રહેલી પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ આપણા શરીરમાં ઝેર પ્રસરાવીને આરોગ્યને નુકશાન પહોચાડે છે એવું કોઇ કહે તો માનશો?!....નહીં....પણ આ એક સત્ય હકીકત છે.
જળ સહયોગ -પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે-૯
Posted on 14 May, 2014 09:36 AM જળ સહયોગપરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે-૯
પાણીના ગંભીરતમ પ્રશ્નોને કાયમી ધોરણે કઇ રીતે ઉકેલી શકાય ?
Posted on 05 Nov, 2013 11:21 AM

પાણીનો પ્રશ્નએ વિશ્વનો ગંભીરતમ પ્રશ્ન છે. ઘણા દેશો પીવાના પાણીની આયાત કરે છે. એમ કહવાય છે કે હવે પછીનું યુધ્દ્ધ પાણી માટે થશે. મોટા ભાગનું પાણી બરફના સ્વરૂપમાં થીજી ગયેલું છે. વિશ્વમાં જમીન પરના કુદરતી અને કૃત્રિમ જળસંગ્રહ સ્થાનોમાં કુલ મીઠા પાણીનો ભાગ ૧ ટકા પણ નથી, માત્ર ૦.૩૬૬ ટકા જ છે.

પાણી બાબતે સ્વાવલંબન મેળવવા માટે બાળકોને માતા-પિતાની ભૂમિકામાં લાવવા જરૂરી છે...!!!- ર
Posted on 05 Nov, 2013 10:54 AM એકતા મહિલા મંડળના હેમલતાબહેન શાહે પાણી બચાવવાની રીત રજુ કરતું બાળગીત ગવડાવ્યું હતું. મુન્દ્રા રોડ રિલોકેશન સાઇટ ચાર રસ્તા પંચાયતી પ્રાથમીક શાળાના આચાર્ય ઉપેન્દ્રભાઇ ઠાકરે આ સ્કૂલમાં કેવી રીતે કામગીરીનું આયોજન કરવામાં આવ્યું તે અંગેની માહિતી રજૂ કરી હતી અને એકટના ગોપાલ રીલે અમલીકરણ કરવામાં આવેલી કામગીરીને વિસ્તારપૂર્વક વિદ્યાર્થીઓને સમજાવી હતી.
નગર આયોજન અને ભૂગર્ભજળ વ્યવસ્થાપન-૧
Posted on 05 Nov, 2013 10:24 AM થોડાક સમય પહેલા શહેરી વિકાસ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં ગુજરાત રાજયના અમદાવાદ શહેરમાં આવેલી સેપ્ટ યુનિવર્સિટિમાં નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
कच्छ में बना दिए पंजाब जैसे खेत
Posted on 23 Apr, 2011 12:16 PM

कच्छ का रण. जिन लोगों ने गुजरात में आकर कच्छ को नहीं देखा उन के दिल-ओ-दिमाग में इस क्षेत्र के बारे में रेगिस्तान जैसी धारणा होगी। यह सही भी है। भौगोलिक दृष्टि से देश के दूसरे बड़े इस जिले का अधिकांश भाग रेगिस्तानी है। इसी लिए कच्छ का रण (रेगिस्तान) कहते हैं। लेकिन हिंदू-मुस्लिम दोनों की श्रद्धा के केंद्र ‘हाजीपीर’ के नजदीक स्थित नरा गांव आइए। धारणा बदल जाएगी।

×