ડૉ. રમણીકલાલ ભુવા

ડૉ. રમણીકલાલ ભુવા
પાણીની ગુણવત્તા અને જતન
Posted on 29 Nov, 2014 07:58 AM
ઉનાળાની અગનજાળ ગરમી પછી વરસાદ થતાં ધરતી શીતલ અને લીલીછમ થઈ જાય છે. આ કુદરતી ચક્ર ચાલ્યા જ કરે છે. આપણને લાગે છે કે પાણીએ બધું જ બદલી નાખ્યું? જમીન જાનવર અને જન બધાં જ પર પાણીની જીવંત અસર થાય છે. કારણ કે જળ એ જ જીવનનો આધાર છે. પાણી એ પૃથ્વી પરના જાદૂ સમાન વસ્તુ છે. અગ્નિ અને પાણી જીવન આપનાર ટકાવનાર બધું જ આપનારાં છે. પાણી એક માતાની ગરજ સારે છે. તેનામાં જીવન આપવાનો અને રૂઝવવાનો ગુણ છે.
×