ડેન્માર્કમાં કોનપહેગનમાં ૭ થી ૧૮ ડિસેમ્બર-૨૦૦૯ સુધી યુનાઈટેડ નેશન્સ કોનફરન્સ ઓન ક્લાયમેન્ટ ચેન્જ (યુ.એન.સી.સી.સી.)નું પંદરમું સંમેલન સમાપ્ત થયું. જલવાયુ પરિવર્તન પર થયેલ સંધિના સમાધાનની મુદત ઈ.સ. ૨૦૧૨માં સમાપ્ત થવાની હતી. એના બદલે એક નવા સમાધાનને અંતિમ રૂપ દેવા સંમેલનના અંતમાં કોઈ સમાધાન થયું નહિ.