બી.એમ.ઝા

બી.એમ.ઝા
ભૂગર્ભ જળભંડારના કૃત્રિમ રીચાર્જની અસલિયત
Posted on 20 Dec, 2014 06:25 AM ભૂગર્ભ જળભંડારોમાં પાણીનો નવો જથ્થો દર ચોમાસે જમા કરાવવાની કૃત્રિમ રીચાર્જની ઝુંબેશનું મહત્ત્વ આમ આદમી સુધી પહોંચાડી તેનો સહયોગ પ્રાપ્ત કરવા માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા માહિતી પ્રચાર-પ્રસારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રીપોર્ટ, નકશા, ચાર્ટ, વેબસાઈટ વગેરે દ્વારા કયા ક્ષેત્રમાં વર્ષાજળ સંચયની કેટલી ગુંજાયશ છે તેની માહિતી વૈજ્ઞાનિક ઢબે પુરી પાડવામાં આવે છે.
×